ગીર સોમનાથના વેરાવળ ની સબ જેલમાં સજા ભોગવવી રહેલ ૯ કેદીઓને કોરોના પોઝીટીવ કેસ નોંધાયા….

વેરાવળ,

કેદીઓને સોમનાથ લીલાવતી ભવન ખાતે કોરોનરનટાઇન કરાયા ગીર સોમનાથ જિલ્લા ના વડામથક વેરાવળ ની સબજેલ મા ગીર સોમનાથ ના અલગ અલગ તાલુકાના સજા ભોગવવી રહેલ ૯ કેદીઓને કોરોના પોઝીટીવ આવતા ખરભરાટ મચી જવા પામેલ છે ત્યારે આ કેદીઓને સોમનાથ લીલાવતી ભવન ખાતે કોરોનટાઇન કરાયા છે.

રિપોર્ટર : ઉવેશ મહીડા, વેરાવળ

Related posts

Leave a Comment